મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.
મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે.
ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટનાને અસંયોગીજનન (parthenogenesis) કહે છે.
અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત અસંયોગજ (parthenoge) કહેવાય છે. તે નર તરીકે વિકસે છે તેને ડ્રોન (drone) કહે છે. આ કીટકો $32$ રંગસૂત્રો પૈકી ફક્ત $16$ રંગસૂત્રો ધરાવે છે.
સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen - રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જયારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય $(16)$ હોય છે.
આને એકકીય-દ્વિકીય (heplo-diploid) જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.
લિંગ નિશ્ચયનની શૈલી નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ સાચી રીતે વર્ણવશે.
ડ્રોસાફિલામાં લિંગ.... દ્વારા નિશ્ચિત થાય છે.
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
ખોટું વિધાન પસંદ કરો.
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ $(X+ O)$ | $(i)$ ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ |
$(Q)$ $(XX+XY)$ | $(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ |
$(R)$ $(ZZ+ZW)$ |
$(iii)$ પક્ષીઓનું લીંગનીશ્ચયન |
$(S)$ $(AA +XX)$ | $(iv)$ માનવમાં લીંગ નીશ્ચયન |